રવિવાર, 29 જાન્યુઆરી, 2012

आज तक न्यूज़ चेनल और महात्मा गांधी का वध


कल रात  आज तक न्यूज़ चेनल पर महात्मा गाँधी के वध के बारे में एक विशेष कार्यक्रम प्रशारित हुआ. कार्यक्रम देखते देखते एक पुस्तक के कुछ पन्ने मेरी नजरो के सामने आने लगे. आज तक महात्मा गांधी के वध के बारे में इस तरह से जानकारी पेस कर रहा था मानो उसने कुछ नया शोध किया हो. उसने एक नाट्य रूपांतर पेस किया जिसका जिक्र 'फ्रीडम एट मीड नाईट' पुस्तक के  आखरी पन्नो में फ्रेंच लेखक लेरी कोलिन्स और देमोनिक लेपियर ने किया है. ये एक नहीं दो लेखक है. जिन्होंने इस पुस्तक में भारतीय इतिहास का रस प्रद शैली में वर्णन किया है. उपन्यास की तरह लिखी गयी इस पुस्तक के हीरो है महात्मा गांधी. मै पुस्तक की तारीफ बिलकुल भी नहीं करना चाहता और न प्रचार करना चाहता हु.

आज तक वही दिखा रहा था जो इस पुस्तक में उल्लेखित है. पुस्तक की तरह चेनल ने भी वो नहीं दिखाया जो दिखाना चाहिए. महात्मा की हत्या की साजिश पेश की गई वजह नहीं. उन तथ्यों को नज़र अंदाज़ कर दिया गया जिसकी वजह से नाथू राम गोडसे ने इस वध कर्म को अंजाम दिया था. ये कभी सामने लायेंगे भी नहीं और हमें अपेक्षा भी नहीं करनी चाहिए. दिमाग घूम जाता है जब इस पुस्तक में वीर सावरकर के ऊपर तथ्य हीन आरोप लगाकर गन्दी भाषा का प्रयोग किया जाता है. मैंने एक गुजराती ब्लॉग में भी  देखा था की उन महाशय ने उन पन्नो में से कोपी कर के अपने ब्लॉग में पोस्ट डाल दी मानो कोई बहोत बड़ा शोध किया हो.

वीर सावरकर और गांधी जी के बीच कोई तुलना हो ही नहीं शकती, ये संभव ही नहीं है. वो वीर और विद्वान्   है और हमेशा रहेंगे. सावरकर ने जितना लिखा है उतना तो महात्मा ने पढ़ा भी नहीं होगा.सावरकर ने जो यातनाए सही है वो महात्मा ने सही होती तो नाथू राम को फांसी पर लटकाना नहीं पड़ता.  काश इस राष्ट्र ने महात्मा के चरखे के बजाय सावरकर के  शस्त्र को अपनाया होता, तो आज ये आज तक और कल तक और परसोतक और विदेश लेखक हमारे वीर पुरुषो की धज्जीया नहीं उडा पाते.

20 ટિપ્પણીઓ:

  1. अगर इस देश को सच बर्दास्त करने की आदत होती तो क्या एक परिवार ६५ सालों से इस तरह रौंद रहा होता ?
    कृपया टिपण्णी में वर्ड-वेरिफिकेशन हटा लें, इससे टिपण्णी डाटा दिक्कत महसूस करता है !

    જવાબ આપોકાઢી નાખો
  2. मेरा विचार है कि सबने अपने अपने हिसाब से देश की स्वतंत्रता के लिए यथोचित प्रयास किये, उनके बीच तुलना या उनका लेखा जोखा करने की आवश्यकता से बचना बेहतर है. सबके अपने अपने विचार होते हैं.

    જવાબ આપોકાઢી નાખો
  3. इस देश में बहुत कुछ ऐसा हुआ है जिसका आम जनता को पता नहीं है, नेताओ ने सिर्फ़ अपने भले या सहानुभूति की बाते दिखायी है, असली बात तो स्विस बैंक में आजादी के बाद से जमा होती रही है? आपका प्रयास अच्छा है, लगे रहिये।

    જવાબ આપોકાઢી નાખો
  4. જવાબો
    1. निचे दिया है पर चलो अब ऊपर ले लेता हु ताकि नजर में आये. आभार

      કાઢી નાખો
  5. अच्छी पोस्ट है... हमेशा किसी घटना या विषय के दोनों पहलू पर विचार किया जाना चाहिए

    જવાબ આપોકાઢી નાખો
  6. વિરલભાઈ,
    'To err is human' અને ગાંધીજી પણ એક માનવ જ હતા માટે તેમણે જીવનમાં ક્યારેય ભૂલ નહી જ કરી હોય તેમ તો ન જ કહી શકાય. પરંતું તેમના જેટલું પારદર્શક વ્યક્તિત્વ ઈતિહાસમાં ભાગ્યે જ જોવા મળશે. અને તેમણે દેશને અહિંસાનો નારો આપ્યો તેની પાછળ પણ તર્ક હતો. માનવ જીવનમાં સ્વાતંત્ર્યથી વધારે અગત્યનું કશું જ નથી હોતું. જ્યારે જીવનની એ સૌથી અગત્યની વસ્તુ હથિયાર દ્વારા મળે ત્યારે તે માનવ સમુદાયને દરેક નાની-મોટી વાતમાં હથિયાર ઉઠાવવાની આદત પડી જાય છે અને તેનું પરિણામ શું આવી શકે તેનું ઊદાહરણ છે USSR. બે વિદેશી લેખકોએ લખેલા પુસ્તક કે કોઈ બ્લૉગરે કૉપી કરેલ નાનકડી પોસ્ટને અવગણીને જુઓ, તો આપણા દેશમાં વીર સાવરકરના પણ અસંખ્ય ચાહકો છે જ. તેમની અવગણના કે અનાદર નથી થયો પણ જેણે દેશ માટે વધારે કામ કર્યા છે તે ગાંધીજીની ગણના અને આદર વધારે થયો છે. (વર્ષો પહેલા 'Freedom at Midnight' શ્રી અશ્વિની ભટ્ટે કરેલો ગુજરાતી અનુવાદ વાંચ્યો હતો.)
    મળતા રહીશું.
    સસ્નેહ,
    ચિરાગ ઠક્કર 'જય'

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. ભુલો તો થાય. પણ માપની હોવી જોઇએ, ડુંગર જેવડી નઈ. ૧૯૫૭ થી ૧૯૪૭ સુધી માં લાખો એ ભોગ આપ્યો હતો. ગાંધીના સમયે એમની સાથે સાથે આજાદ, ભગત સિહ, સુભાષ બોઝ વિગેરે ઘણા હતા. પણ ગાંધી ને તો એમ જ થય ગયું કે હું જ છું. બીજા બધા તો ભાજી મૂળા. અહિન્સાની અંધશ્રધ્ધાથી પેલા લોકોને આતંકવાદી કહી દિધા. ભગત સિહ પકડાઈ ગયા ત્યારે એની લોક પ્રિયતા ગાંધીજી કરતાય વધી ગઈ. ઈર્ષાને કારણે એને છોડાવવાની કોશીશ નહોતી કરી અને પ્રજાને ગેરમાર્ગે દોરતા રહ્યા કોશિશ કરી રહ્યો છું.
      ઈન્દિરાએ ગુજરાતી મુસ્લિમ ફિરોજખાન સાથે પ્રેમ લગન કર્યા ત્યારે જવાહર લાલ થોડો સમય રાજકારણ ભૂલી એક સાચો બાપ બની ગયા હતા. અને સખત વિરોધ કર્યો હતો.ગાંધીજીએ કૂલડીમાં ગોળ ભાંગી આપ્યો. જવાહરલાલ ને સમજાવ્યા. હિન્દુ મુસ્લિમોના વિભાજનને કારણે હિન્દુ સમાજ આ લગન સ્વિકારશે નહી, તમારી નેતા તરિકેની સ્વિક્રુતિને અસર થાશે. ફિરોજને પોતાની ગાંધી અટક આપી અને હિન્દુ વિધીથી ફરી પરણાવ્યા. જવાહરને આગળ કરવા ગાંઘીજીનુ આ હતુ પ્રજા સાથેનુ છળ કપટ જે આજે પણ ગાંઘી શબ્દના અહોભાવને કારણે દેશ ભોગવી રહ્યો છે, ગાંધી ફેમિલીને માથે ચડાવીને.
      કાઠિયાવાડ માં એક મિઠી ગાળ છે.--સારીનો થા મા--મતલબ, સારી માતાનો છોકરો નહી બની જા અથવા ઓવર શરિફ નહી બન.
      કોઇ મિત્ર હોશિયારી મારતો હોય તો બીજા મિત્રો આ ગાળ આપે.
      ગાંધીજી મરી ગયા ત્યારે એમને પણ નહોતા છોડ્યા. --સારીનો થયો તો ગયો ----
      તમેં બધા જાણો જ છો કે ગાંધીજી ભારત કરતા પાકિસ્તાનનો વધુ પક્ષ લેતા હતા. હિંદુ કરતા મુસલમાનોનો વધુ પક્ષ લેતા હતા. આ બધી હરકત સારીના થવા માટે કરતા હતા. નથુરામ જેવો કોઇક તો બહાદુર ભટકાય જ.
      પરદેશી લેખકો મફતમાં બધુ લખે છે એમ માનો છો ? શું લખવુ શું નહી એ એમના લખાવનારા નક્કી કરે છે. લેખક નહી. લખાવનારા કોણ હોય એ સમજી લેવાનું હોય. આપણી હૈયા ફુટી જનતાને તો એમ કે ઓ હો હો આતો પરદેશી લેખકે લખ્યું એટલે બ્રહ્મ વાક્ય.

      કાઢી નાખો
    2. શું લોચા છે વિરલ ? પ્રોફાઈલમા વર્ડપ્રોસેસ કામ નથી કરતુ, બીજા કોઇની મને ખબર નથી. અગ્યાત કરવુ પડે છે. બીજા લેખમા ભરોડિયા નામની આઈ.ડી આપી શક્યો છું. અને એ પણ ફોટા વગર.

      કાઢી નાખો
    3. હા, પણ તમારું નામ તો જણાવી શક્ય હોત!

      કાઢી નાખો
  7. अच्छी पोस्ट, मैं काजल कुमार जी की टिप्पणी को फॉलो करता हूँ

    જવાબ આપોકાઢી નાખો
  8. aapki post padh ke kuch sawal peda hote hai 1 kya gandhiji ki hatya ki aap tafdari karte ho? tathya kuch b ho gandhiji ki hatya ko sahi nahi thi na?
    aur hatya k samay agar tathyo ko chupaya gaya tha to ab aap log un tathyo ko samne kyu nahi late ho? kis ne roka hai aapko? agar hinsa hi sahi marag tha to wo marag to savarkar ne apnaya hi tha na?aur ek baat gandhi ji aur kisi bhi anya neta ki tulna ho hi nahi shakti kyuki gandhi ji mahan the aur rahenge us me aapki tippani unka adar kam nahi kar shakti

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. दिव्याजी मै गांधीजी के व्यक्तित्व का आदर करता हूँ विचारो का नही। और वर्तमान मे जो लोग समर्थन करने का दावा करते है वो दँभ के अलावा कुछ भी नहीँ।

      કાઢી નાખો
    2. दिव्याजी मै गांधीजी के व्यक्तित्व का आदर करता हूँ विचारो का नही। और वर्तमान मे जो लोग समर्थन करने का दावा करते है वो दँभ के अलावा कुछ भी नहीँ।

      કાઢી નાખો
  9. પોસ્ટ બહુ ગમી. લખતા રહો.
    મારો મોબાઈલ ખોવાઈ ગયો છે. મને 8530336302 પર નંબર આપશો. કંઈક વાત કરવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  10. પોસ્ટની લંબાઈ ઘણી ઓછી છે, આઈ મીન થોડું વધુ લખવાની જરૂર હતી .
    ચિરાગ ઠક્કર સાથે સહમત કે ગાંધીજી આખરે માનવ હતા..પણ એ જ વાત બધા (વિરોધીઓ અને તરફદારી બન્ને) સમજતા સ્વીકારતા નથી.
    બીજું કે નાની કે મોટી ભૂલ માનવ તરીકેની માફ કરી શકાય, નજર અંદાજ કરી શકાય પણ જ્યારે એ જાહેર જીવનને લાગતી હોય, દેશ ને લાગતી હોય ત્યારે ન ચલાવી શકાય. મારી પાસે ગોડસેની એક સ્પીચ છે .. તે સાંભળતા ખ્યાલ આવે કે તેઓ પોતાનાં વિચારો અને અભિવ્યક્તિમાં કેટલા સ્પષ્ટ હતા?
    તેઓએ કોઈ ક્ષણિક ઝનુનમાં આ કામ કર્યું ન હતું..અને તેઓએ એમને વંદન પણ કર્યા હતા તેમજ ત્યારબાદ ત્યાંથી ભાગ્ય પણ ન હતા કે ના તો તેઓએ દયા યાચના કરી હતી.
    ગાંધીજી વિશે બક્ષી કહેતા એમ મને પણ પુરો આદર છે એમની પારદર્શિતા અને ઘણી બધી વાતો પ્રત્યે માં છે..તેઓની એક ખરેખર ભીરુ અને અદના માનવી થી મહાત્મા સુધીની સફર કાબીલેતારીફ છે જ એમાં બે મત નથી.
    પણ આઝાદી માત્ર અને માત્ર ગાંધીજીના લીધે આવી છે એ અસ્વીકાર્ય છે, એમાં ઘણા બધા પરિબળો કામ કરતા હતા.. સામે પક્ષે તેઓએ કશું નથી કર્યું એ પણ સ્વીકારતો નથી.
    રહી વાત પુસ્તકની તો એ પુસ્તક નજરિયાથી લખાયું છે.. અશ્વિની ભટ્ટ માત્ર અનુવાદક છે એટલે એમને અગર કસુરવાર ન ઠેરવિયે તો ય એટલું તો જરૂર કહી શકાય કે અમુક પુસ્તકના અનુવાદનો આશય સ્પષ્ટ કરવો રહ્યો.
    આ પુસ્તકમાં અંગ્રેજો, નહેરુ અને ત્યારબાદ ગાંધીજીને ‘હીરો’ ઉપસાવે છે.. સરદારને સાઈડ લાઈન કર્યા છે .
    શરૂઆતમાં અમુક રાજાઓ ‘ટોઇલેટ’ જવા માટે સભામાં નળી રાખતા આવી બધી વાહિયાત વાતો સાચી હોય તો ય અપ્રસ્તુત છે.

    જવાબ આપોકાઢી નાખો